લગ્ને શનિ : વાસ્તવિકતા

લગ્ને શનિ : વાસ્તવિકતા : અશુભ શનિ – વ્યક્તિને પ્રણય હીન બનાવે છે.
શનિ પ્રણય હીન છે.
તે માનવીની સાચીખોટી ખામીઓ રજૂ કરીને , તેની સાથે દલીલબાજી કરીને પોતે જીવનસાથી
કરતાં હોશિયાર છે તે સાબિત કરવાનો મિથ્યા પ્રયત્ન કરનાર છે.
છેવટે બંને વચ્ચે ટકરાવ ઉભો થાય છે. તકરારો અને મતભેદ થઈ છેવટે મનભેદ થઈ સંયોગ માં વિયોગ કરાવે છે.
ટૂંક માં લગ્ને શનિ ની હાજરી ” પ્રણય હીન “ અને ” ફોલ્ટ ફાઈન્ડઈંગ નેચર ” વ્યક્તિનો.
( Foult finding Nature )
Leave a Comment
Comments (0)